25-11-2022ના રોજ મતદાન જાગૃતિ અભિયાન

25-11-2022ના રોજ મતદાન જાગૃતિ અભિયાન
25 Nov 2022 Admin

તારીખ 25-11-2022ના રોજ મતદાન જાગૃતિ અભિયાન ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કાર્યક્રમની શરૂઆત ભારત માતાની પૂજા દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રી ઉજ્જવલભાઈ પટેલે વિદ્યાર્થીઓને મતદાન નું મહત્વ, મતદાન સંકલ્પ દ્વારા લોકશાહીના પાવન પર્વે સો ટકા મતદાન થાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી,અધ્યાપકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું.